Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૭૬: ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માનીનું
મહિમા
યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈર્ષ્યાનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું, આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]
Yogiji Mahārāj said, “Vachanāmrut Gadhadā I-76 refers to forsaking obstinacy, egotism and jealousy and also tolerating hardships; Gadhadā II-22 refers to our aim. These two Vachanāmruts should be perfected.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/194]